સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th June 2022

સાવરકુંડલા : ખેડાલ મન્‍સુરી સેવા સમિતિ દ્વારા સન્‍માન

 સાવરકુંડલા   ખેડાલ મન્‍સુરી સેવા સમિતિ (સમાજ) દ્વારા ગાંધી હૉલ જુહાપુરા માં આયોજીત ધોરણ ૧૦,૧૨ નાં વિદ્યાર્થિઓ નાં પહેલાં ઐતિહાસિક સન્‍માન સમારંભમાં  અમદાવાદનાં મેયર કિરીટભાઈ પરમાર , MLA  હિંમતસિંહ પટેલ, બારાગામ સિપાહી સમાજનાં અગ્રણી સમિરખાન પઠાણ ઉપસ્‍થિત રહેલ. જેમાં સમિતીનાં પ્રેસિડેન્‍ટ મોહસિંનભાઈ મન્‍સુરી તેમજ જાવેદભાઈ મન્‍સુરીની આગેવાનીમા ટીમે જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર : અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:22 pm IST)