સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th June 2022

શ્રી સોમનાથ મહાદેવના દર્શને અરવિંદ રૈયાણી

પ્રભાસ  પાટણઃ સોમનાથ મંદિરે રાજયકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્‍યતા અનુભવી, શ્રી સોમનાથ મંદિરના પુજારીશ્રી દ્વારા મંત્રીશ્રીનું સ્‍વાગત કરાયું હતું.

 

(10:52 am IST)