News of Saturday, 28th May 2022
એસ.પી.જી. ગ્રુપ રાજકોટના સ્વયંસેવકોની ટીમ આટકોટમાં
ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશભાઇ ગજેરાની આગેવાની હેઠળ એસ.પી.જી. (સરદાર પટેલ ગ્રુપ) રાજકોટના અનેક સ્વયંસેવકો આજે વ્હેલી સવારથી આટકોટ પહોંચી મુખ્ય સભા મંડપમાં કામે લાગી ગયા હતા. પરેશભાઇ ગજેરા દ્વારા સ્વયંસેવકોને જરૂરી સુચના આપતા હતા તેની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા, અહેવાલ : વિજય વસાણી)
(11:03 am IST)