સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

વાંકાનેરના ડો.ડાવરીયા સ્વસ્થ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૨૮: ગઇકાલે  વાંકાનેરમાં બે દિવસમાં ર૬ દર્દીઓના મોત તેવા સમાચાર પ્રસિધ્ધ થયા હતા. જેમાં વાંકાનેરના ડોકટર ડાવરીયાનું પણ નિધન થયું હતું તેવું જણાવાયું હતું.

પરંતુ ડો.ડાવરીયા સ્વસ્થ છે અને ભગવાન તેમને  દિઘાર્યુ પ્રદાન કરે  તેવી પ્રાર્થના કરવામાં આવી છે. માહીતી દોષના કારણે આ સમાચાર પ્રસિધ્ધ થયા હતા તે માટે દિલગીર છીએ.

(11:26 am IST)