સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th February 2019

ચોટીલા શ્રી ચામુંડા માતાજી માટેલ શ્રી ખોડિયાર માતાજીના દર્શને હાર્દિક પટેલઃ ઝવેરચંદ મેઘાણી સ્મારકમાં પુષ્પાંજલી અર્પણ

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને ''પાસ''ના કન્વીનર હાર્દિક પટેલ આજે ચોટીલા શ્રી ચામુંડા માતાજી તથા માટેલ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યા હતા. ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી ખાતે રાષ્ટ્રીય શાયરને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

(3:56 pm IST)