સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

જામનગર શહેરમાં કોરોનાનો વિસ્ફોટ : એક દર્દીનું મૃત્યુ : નવા 176 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 307 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે,શહેરમાં આજે શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે,આજે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે,જયારે નવા 176 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 307 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 6.45.209 સેમ્પલ લેવાયા છે

(7:12 pm IST)