News of Thursday, 28th January 2021
જામનગર માં ફાયરિંગ પ્રકરણમાં ઘવાયેલ જયસુખ પેઢડિયા ને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લાવવાની તાજવીજ
જામનગર : જામનગર માં આજે સવારે બનેલી ફાયરિંગની ઘટનામાં ઘવાયેલા જયસુખ પેઢડીયાને જામનગરમાં સારવાર દરમિયાન વધુ સારવાર માટે રાજકોટની ગોકુળ હોસ્પિટલમાં લવાય રહ્યાનું જાણવા મળેલ છે.
(7:52 pm IST)