News of Friday, 27th November 2020
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 65 એક્ટિવ કેસ
જામનગર: જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,હાલમાં 65 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,25,376 સેમ્પલ લેવાયા છે
(6:05 pm IST)