News of Friday, 27th November 2020
ધોરાજીમા પાવરીયાપરામાં રહેતા યૂવાને ઝેરી દવા પી લેતા મોત
ધોરાજી :ધોરાજી મા પાવરીયાપરામાં રહેતા યૂવાને ઝેરી દવા પીલેતા મોત નિપજયૂ છે
આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીના પાવરીયાપરામાં રહેતા અશ્ર્વિનભાઈ ભનુભાઈ (ઉ.37) કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીજતા કરુણ મોત થતાં તેની ડેડબોડી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં આવતા આ બનાવ અંગે બીટ જમાદાર પ્રદીપભાઈ બારોટે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
(6:05 pm IST)