News of Friday, 27th November 2020
જામનગર શહેરમાં કોરોનાના નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 75 એક્ટિવ કેસ
જામનગર: જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 75 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે , અત્યાર સુધીમાં 1,14,055 સેમ્પલ લેવાયા છે
(6:01 pm IST)