News of Tuesday, 27th July 2021
કચ્છમાં મહંત પર હુમલો: પવનચક્કીવાળાની દાદાગીરી
ભુજ : નખત્રાણામાં પવનચક્કી વાળાઓની દાદાગીરી વધી છે મોટી વિરાણીમાં મહંત પર હુમલો કરવામાં આવ્યો છે ઘટનાને પગલે લોકો પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા મોટી સંખ્યામાં જનસમુહ એકત્ર થયો હતો અંતે નખત્રાણા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. મહંત પર હુમલાની ઘટના વખોડવામાં આવી છે.
(3:54 pm IST)