આચાર્ય ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા.ની અંતિમ વિદાય : અનેક શ્રાવકોએ ચડાવાનો લાભ લીધો
ગઢશીશા : અચલગચ્છા ધીપતિ પ.પુ. આભશ્રી ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા.ની અંતિમ વિદાયના સમયે વિવિધ શ્રાવકોએ ચડાવાનો લાભ લીધો હતો. જેમાં જમણા ખભાનો લાભ માતા નવલબેન ભાણજી માણેક પાસડ પરિવાર હસ્તે જયશ્રીબેન મહેન્દ્રભાઈએ, ડાબા ખભાનો લાભ માતા લક્ષ્મીબેન તેજશી સાવલા, રામાણિયા તથા જશવંતીબેન નાના આસંબિયાએ, પાછળના જમણા ખભાનો લાભ મુંબઈ મુલુંડ અચલગચ્છ જૈન સંઘે, ડાબા ખભાનો લાભ સાંધાણ, સુથરી, નલિયા, અબડાસા જૈન મહાજને, મુખ્ય ધ્વજાનો લાભ માતા હેમલતાબેન ખીમજી ઉમરશી ગાલા-કાંગાગરાએ, બીજી ધ્વજાનો લાભ જોગેશ્વરી જૈન સંઘ તથા ચેતનપુરી જૈન સંઘ હૈદ્રાબાદ હસ્તે નરેન્દ્રભાઈ નંદુએ, ત્રીજી ધ્વાજનો લાભ સાંતાક્રુઝ જૈન સંઘ તથા કલીકુંડ પાર્શ્વનાથ જૈન સંઘે, ચોથી ધ્વાજનો લાભ માતા પાનબાઈ દામજી વિસરિયા નાગલપુરે, પાંચમી ધ્વજાનો લાભ અચલગચ્છ જૈન સંઘ હૈદ્રાબાદ, જીતેશ્વર હ. શાંતિભાઈ મામણિયા, છઠ્ઠી ધ્વજાનો લાભ શીલાબેન કુંવરજી છેડા-તલવાણાએ, સાતમી ધ્વજાનો લાભ પાનબાઈ કલ્યાણજી હંશરાજ મારૂ હ.નીતા અજય મારૂએ, આઠમી ધ્વજાનો લાભ દુર્ગાશંર છબીલદાસ મોરબિયાએ, નવમી ધ્વજાનો લાભ દીપેશ જયંતીલાલ, કંચનબેન જયંતીલાલ ભગા રતડિયા ગણેશવાલાએ, દસમી ધ્વજાનો લાભ નવલબેન ખેરાજ દેઢિયા ગઢશીશા તથા વીરબાઈ તેજપાલ દેઢિયાએ, અગિયારમી ધ્વજાનો લાભ દેવપુર જૈન મહાજને અને બારમી ધ્વજાનો લાભ સંજય વિસનજી ભવાનજી નાગડા નરેડી મુલુંડ પરિવાર લીધો, અગ્નિદાહનો લાભ કોટડા જૈન મહાજન, ગઢશીશા જૈન મહાજન, સંઘમાતા દમયંતીબેન મુરજી રતનશી નાના રતડિયા, રતિલાલ ઠાકરશીભાઈ સંગોઈ નાગડા, નાભીરાજા નાનજી ચાંપશી શાહ મેરાઉ, વિનોદભાઈ દેવરાજ ગંગર-ગોધરા, પ્રભાબેન મણિલાલ મારૂ-બિદડા, પ્રભાબેન વલ્લભજી માલશી નાના આસંબિયા, સંઘમાતા ભાણબાઈ વેરશી શિવજી ગડા તેમજ સંઘમાતા નીતાબેન નાનાલાલ કેશવજી ગાલા કાંડાગરાએ લીધો હતો.