સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ધોરાજીમાં કોરોનાનો વધુ એક કેસ પોઝીટીવ : પીપળીયાના વૃઘ્ધનું મૃત્યુ

હિરપરા વાડી વિસ્તારના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : કુલ કેસની સંખ્યા 128 થઇ : મૃત્યુઆંક 8 થયો

ધોરાજીમાં કોરોનાનો વધુ એક કેસ પોઝીટીવ  નોંધાયો છે જયારેપીપળીયાના વૃઘ્ધનું મૃત્યુ  થયું છે

 

 ધોરાજી તાલુકાના પીપળીયા ગામ ખાતે 75 વર્ષના પુરુષ ને કોરોના પોઝિટિવ આવતા તેઓનું રાજકોટ મુકામે સારવાર દરમિયાન અવસાન થયું હતું

ધોરાજી ના હિરપરા વાડી વિસ્તારમાં રહેતા 23 વર્ષિય યુવાનનો કોરોના પોઝીટીવ આવ્યો છે  ધોરાજીમાં અત્યાર સુધીમાં 128 કોરોના પોઝિટીવ નોંધાયા છે

 અત્યાર સુધીમાં કોરોના વાયરસ ને પગલે 8 વયકિતઓના મૃત્યુ થયેલ છે

(7:18 pm IST)