News of Monday, 27th July 2020
જામનગરમાં કોરોનાએ વધુ ૨ નો ભોગ લીધો
જામનગર ::::જામનગરમાં કોરોનાએ વધુ ૨ નો ભોગ લીધો છે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આજે કોરોના એ બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે બંનેની ઉંમર ૬૦ વરસ ની હતી અને તેમાં એક વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હતો. પરંતુ તે વ્યક્તિને પણ કોરોના પોઝિટિવ હતો
(2:19 pm IST)