News of Monday, 27th July 2020
ભાવનગર : BAPS મંદિર દર્શનાર્થીઓ માટે બંધ
ભાવનગર શહેરમાં વધતા જતા કોરોના કેસને પગલે શહેરનું BAPS મંદિર ( અક્ષરવાડી) ભકતો/ દર્શનાર્થીઓ માટે બંધ , મંદિરનો નિત્યક્રમ ચાલુ રહેશે. ભકતોએ બહારથી સંધ્યાઆરતીનો લાભ લીધો .(મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)
(11:41 am IST)