News of Monday, 27th June 2022
અમરેલી જીલ્લા સહકારી સંઘ ખાતે મન કી બાત
અમરેલીઃ જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીનાં માર્ગદર્શન હેઠળ લાઠી રોડ પર આવેલ રાધેશ્યામ કિલનિકનાં ડો. મિહિરભાઈ ગણાત્રા અને શ્રાવણ મેડીકલના મનીષભાઈ બોરડની ઉપસ્થિતિમાં અમરેલી જીલ્લા સહકારી સંઘનાં કર્મચારીઓ, સહકારી અગ્રણીઓ અને યુવાનોએ મોદીની મન કી બાત કાર્યક્રમને અમરેલી જીલ્લા સહકારી સંઘની ઓફીસ ખાતે ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
(1:23 pm IST)