News of Friday, 27th May 2022
મધ્ય પ્રદેશમાં હોસ્પીટલનું ભૂમિ પુજન કરતા પૂ.મુકતાનંદબાપુ
જુનાગઢ માનવસેવા એજ પ્રભુ સેવા જેમનો જીવન મંત્ર છે. એવા ચાપરડા સુરેવધામ આશ્રમના મહંત અને શ્રી પંચ અગ્નિ અખાડાના સભાપતિ શ્રી મહંત મુકતાનંદજી બ્રહ્મચારીબાપુ દ્વારા મધ્યપ્રદેશની જનતાના આરોગ્યની સુખાકારી માટે મધ્યપ્રદેશના પાનસેમલ ખાતે હોસ્પીટલનુ નિમાર્ણ કરી રહ્યા છેે. જેનુ ભૂમિ પુજન પૂ. મુકતાનંદબાપુના હસ્તે સાધુ-સંતોની ઉપસ્થિતીમાં કરાયુ હતું જે તસ્વીરમાં નજરે પડે છેે.(અહેવાલઃ વિનુ જોષી-તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)
(2:00 pm IST)