News of Friday, 27th May 2022
આટકોટમાં નવનિર્માણ પામેલ હોસ્પિટલમાં સ્થળ પર જ માં કાર્ડ કાઢવાની વ્યવસ્થા
રાજકોટ : આટકોટની પટેલ સમાજની પરવાડિયા હોસ્પિટલમાં માં કાર્ડ, આયુષ્યમાન કાર્ડ વગેરે માન્ય રહેશે. જે દર્દીઓ પાસે આવા કાર્ડ નહિ હોય પણ કાર્ડ મેળવવાની પાત્રતા ધરાવતા હશે તેને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવશે. હોસ્પિટલમાં માં કાર્ડને લગતુ અલાયદુ રિસેપ્શન સેન્ટર રાખવામાં આવેલ છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(11:41 am IST)