સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 5 લોકોના મોત : નવા 261 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 220 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 133 કેસ ,જૂનાગઢ તાલુકામાં 13 કેસ,માળીયામાં 31 કેસ,વંથલીમાં 19 કેસ, માણાવદરમાં 16 કેસ, કેશોદમાં 15 કેસ, વિસાવદરમાં 12 કેસ, ભેસાણમાં 9 કેસ, મેંદરડામાં 7 કેસ, માંગરોળમાં 6 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે વધુ 5 લોકોના મોત નિપજ્યા છે આજે કોરોનાના નવા 261 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 220 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 261 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 133 કેસ ,જૂનાગઢ તાલુકામાં 13 કેસ,માળીયામાં 31 કેસ,વંથલીમાં 19 કેસ, માણાવદરમાં 16 કેસ, કેશોદમાં 15 કેસ, વિસાવદરમાં 12 કેસ, ભેસાણમાં 9 કેસ, મેંદરડામાં 7 કેસ, માંગરોળમાં 6 કેસ નોંધાયા છે

(8:56 pm IST)