News of Tuesday, 27th April 2021
જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 8 દર્દીઓના મોત :નવા 398 પોઝિટિવ કેસ : વધુ 163 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 8 દર્દીઓનો કોરોનાએ જીવવું લીધો છે , કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 163 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 3,18,036 સેમ્પલ લેવાયા છે
(5:55 pm IST)