સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

સોનારીયા ગામે કાળા તલ વાવીને કરેલ પ્રયોગ

પ્રભાસપાટણ : વેરાવળ તાલુકામાં ઉનાળુ વાવેતરમાં મોટા પાયે લીલા મરચાનું વાવેતર થાય છે અને મોટા પ્રમાણમાં થાય છે અને આ મરચા કાજલી માર્કેટીંગ યાર્ડ મારફત ગુજરાતના તમામ સેન્ટરોમાં થાય છે પરંતુ સોનારી ગામના ખેડૂત કાનજીભાઇ ચૌહાણ (પટેલ) દ્વારા મરચીની જગ્યાએ કાળા તલનું વાવેતર કરેલ છે અને નવતર પ્રયોગ કરેલ છે પરંતુ અત્યારે આ તલ ખૂબ જ સારા છે અને તલની નરવાઇ જોતા સારો ઉતારો આપી શકે છે તો આ તલની માવજત કરતા ખેડૂત કાનજીભાઇ પટેલ અને લહેરાતા તલ નજરે પડે છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(11:35 am IST)