News of Monday, 27th March 2023
જેતપુરના બાળરોજદાર
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૭ : મુસ્લીમોના પવિત્ર રમઝાન માસ શરૂ થયેલ હોય જેમાં ઉમેરીદાસ સરફરાજભાઇ રફાળે (ઉ.વ.૬)એ રોજુ રાખી ખુદાની બંદગી કરી હતી.
(5:02 pm IST)