સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th March 2020

ભાવનગર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બટેટા-ડુંગળીની ૧૪પ૦ કીટનું વિતરણ

 ભાવનગરઃ વાયરસને લઇને ર૧ દિવસ સુધી લોકડાઉનના કારણે આર્થિક જરૂરિયાતમંદ લોકોની મુશ્કેલી દુર કરવા ભાવનગરમાં કાર્યરત માનવસેવા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ૦૦૦ કિલો બટેટા ત્થા ૩૦૦૦ કીલો ડુંગળીની ૧૦૪પ કીટનું પેકીંગ કરવામાં આવ્યું હતું. જેનું જરૂરીયાતમંદને વિતરણ કરવામાં આવનાર છે.

(11:25 am IST)