News of Saturday, 27th February 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 3 કેસ પોઝિટિવ નોંધાય છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,80,942 સેમ્પલ લેવાયા છે
(8:10 pm IST)