News of Thursday, 27th January 2022
જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ કોરોના સંક્રમિત
સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૭: જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા છે. બીજી વખત કોરોના સંક્રમિત થતાં હાલ ચંદ્રેશ પટેલ હોમ આઇશોલેટ થયા છે. ચંદ્રેશભાઇ એ સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
(3:28 pm IST)