સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ કોરોના સંક્રમિત સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭ જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ  કોરોના સંક્રમિત થયા છે.

બીજી વખત કોરોના સંક્રમિત થતાં હાલ ચંદ્રેશ પટેલ  હોમ આઇશોલેટ થયા છે

ચંદ્રેશભાઇ એ સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા  અપીલ કરી છે.

(12:59 pm IST)