સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

રાઘવજીભાઈ પટેલને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા

રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને અમદાવાદ ખાતે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઃ તેમને કોરોના થયાનું જાણીતુ છે ઃ તેઓ ઘરે સારવાર લઈ રહ્યા હતા પરંતુ વિશેષ કાળજી અને સારવાર માટે અમદાવાદ લઈ જવાયાનું તેમની નજીકના વર્તુળોએ જણાવ્યુ છે ઃ તેમની તબિયત સારી હોવાનુ અને ચિંતાજનક નહિં હોવાનું પણ પરીવારજનો કહી રહ્યા છે

(11:47 am IST)