News of Thursday, 27th January 2022
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ત્રિરંગાનો શ્રૃંગાર
વાંકાનેરઃ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુરધામમાં ૨૬ જાન્યુઆરીના રોજ ભવ્ય દિવ્ય ત્રિરંગાના શણગાર દર્શન યોજાયા હતા.
(11:19 am IST)