સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ત્રિરંગાનો શ્રૃંગાર

 વાંકાનેરઃ  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુરધામમાં ૨૬ જાન્યુઆરીના રોજ ભવ્ય દિવ્ય ત્રિરંગાના શણગાર દર્શન યોજાયા હતા.

(11:19 am IST)