News of Wednesday, 27th January 2021
લજાઇ ગામે માતૃશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રવેશદ્વારનું લોકાર્પણ
ટંકારાઃ તાલુકાના લજાઇ ગામે મારૂતિનગર ખાતે સ્વ.માતૃશ્રી જયાબેન ત્રિભોવનભાઇ સાણંદિયાની યાદી માટે લજાઇ ગામે પ્રવેશદ્વાર બનાવી આપ્યો હતો આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ત્રિભોવન બાપા અને શાંતિલાલભાઇ મહેશભાઇ મનુભાઇ અને પરિવાર અને ગામ લોકોની હાજરીમાં પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામ લોકોમાં આનંદની લાગણી વ્યકત કરી હતી.
(10:15 am IST)