સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

આટકોટ સ્વામિનારાયણ મંદિર પાસે કચરાના ઢગલા હટાવાયા

આટકોટઃ સ્વામીનારાયણ મંદિર પાસે ગઢ પાસે પડેલા કચરાના ગંજ ઉંપાડવાની કામગીરી સરપંચ, પ્રતિનિધિ દેવશીભાઈ ખોખરીયા દ્વારા કરવામાં આવતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી. અહીં લોકોને ચાલવુ પણ મુશ્કેલ પડતુ હોય ત્યારે કચરાના ગંજ જે હતા તેને લોડરથી ઉંપાડી લેવાની કામગીરી કરવામાં આવી હતી તે તસ્વીર (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)

 

(9:58 am IST)