સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવા બે પોઝીટીવ કેસ નોંધાયા :વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવા બે પોઝિટિવ કેસ નોંધાયા છે ,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 4.19.166 સેમ્પલ લેવાયા છે

(12:15 am IST)