સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th October 2021

જૂનાગઢ જિલ્લાના માળીયામાં કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના માળીયામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયા છે  જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

(8:55 pm IST)