News of Saturday, 26th June 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : એક દર્દીનો કોરોનાએ ભોગ લીધો : નવા 5 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 3 કેસ ,ભેસાણ અને વિસાવદરમાં 1-1 નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, આજે એક દર્દીનુ મોત થયું છે આજે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 5 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 3 કેસ ,ભેસાણ અને વિસાવદરમાં 1-1 નોંધાયો છે
(8:50 pm IST)