સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

દામનગરમાં નેત્ર યજ્ઞ યોજાયો

દામનગર સીનયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ યોજાયો રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસજી ટ્રસ્ટની હોસિપટલના સહયોગથી યોજાયેલ નેત્રયજ્ઞમાં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દર્દી નારાગણોએ લાભ મેળવ્યો હતો મોતિયાના દર્દીનઓને રાજકોટશ્રી રણછોડદાસજી હોસિપટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. દામનગર ગાયત્રી શકિત પીઠ ખાતે આયોજીત નેત્રયજ્ઞમાં મોતીયાના ઓપરેશન પણ કરી અપવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર વિમલ ઠાકર)

(11:55 am IST)