સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

કેશોદના ૧૮ યાત્રળુઓ હરિદ્વાર થી આવી ગયા

કેશોદ, તા.૨૬ : બાલકૃષ્ણ ટુર્સની ખાનગી બસ દ્વારા એક માસની યાત્રામા કેશોદના ૧૮ યાત્રાળુ હરિદ્વાર ગયા હતા ને ત્યાં ફસાઈ ગયાં હતાં જેમની વહારે પોરબંદરના સાંસદ રમેશ ધડુક આવ્યા અને તમામ ને દિલ્હી થી કેશોદ લાવી તેમનું મેડિકલ ચેકઅપ કરાવવા માં આવ્યું હતું હરીદ્રાર ગયેલા યાત્રાળુઓ  કેશોદ તાલુકાના છે. દિલ્હીમાં M.P.હાઉસ માં તમામ યાત્રાળુઓને કલાકો સુધી ઉતારો પણ આપ્યો હતો અને ત્યાંથી સીધા કેશોદ લાવવામાં આવ્યા બાદ તમામનું સ્કેનિંગ કરી મેડિકલ ચેકઅપમાં મોકલી આપવામાં આવ્યા છે.(

(12:57 pm IST)