News of Tuesday, 26th January 2021
જામનગર શહેરમાં કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,08,114 સેમ્પલ લેવાયા
(8:08 pm IST)