સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th January 2021

જામનગરમાં મંત્રી જયેશ રાદડિયાએ કર્યું ધ્વજવંદન : પરેડનું નિરીક્ષણ કર્યું

કોરોના વોરિયર્સને મંત્રી જયેશ રાદડિયાએ સન્માનિત પણ કર્યા

જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરાયું જિલ્લાકક્ષાનું ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.  મંત્રી જયેશ રાદડિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ગણતંત્ર દિવસ નિમિત્તે કોરોના વોરિયર્સને મંત્રી જયેશ રાદડિયાએ સન્માનિત પણ કર્યા હતા

 .આ પ્રસંગે વિવિધ ટેબ્લો દ્વારા ખાસ પ્રદર્શન પણ યોજાયું હતું. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(10:51 am IST)