News of Sunday, 26th January 2020
નર્મદાનું પાણી છોડાયા બાદ વલ્લભીપુરમાં ઘેલો નદી પરનો વર્ષો જૂનો ચેકડેમ તૂટ્યો
ચેકડેમ તૂટતા હાલ ઘેલો નદીમાં ધસમસતા પાણી
ભાવનગરમાં ઘેલો નદી પર બનેલો વર્ષો જૂનો ડેમ તૂટવાની ઘટના બની હતી. વલ્લભીપુરમાં ઘેલો નદી પર બનેલો વર્ષો જૂનો ડેમ તૂટ્યો હતો. ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યા બાદ પાણીનો પ્રવાહ વધતા ચેકડેમ તૂટ્યો હતો.ચેકડેમ તૂટતા હાલ ઘેલો નદીમાં પાણી વહી રહ્યું છે આ ડેમ રાજાશાહી સમયનો છે.
(12:56 am IST)