સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

જુનાગઢ જાદવ પરિવારની કથામાં કોર્પોરેશનના સેક્રેટરીનું સન્‍માન

જુનાગઢઃ તાજેતરમાં શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિર ખાતે સ્‍વ.ચેતનભાઇ જાદવની પુણ્‍યસ્‍મૃતિમાં ડો.શૈલેષ જાદવ પરિવાર દ્વારા શાષાી નારાયણચરણદાસજીના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ હતુ જેમાં કોર્પોરેશનના સેક્રેટરી સેનીટેશન સુપ્રિટેન્‍ડેન્‍ટ કલ્‍પેશભાઇ ટોલીયાનુ સિધ્‍ધેશ્વર મહાદેવની છબી અર્પણ કરી ઉપવષા ઓઢાડી સન્‍માન કરતા ડો.શૈલેષ જાદવ કોઠારી પ્રેમ સ્‍વરૂપદાસજી નજરે પડે છે આ તકે મંદિરના પી.પી.સ્‍વામી શ્રીકુંજ વિહારી સ્‍વામી ધર્મકિશોરસ્‍વામી સહિતના ઉપસ્‍થિત રહયા હતા(અહેવાલ વિનુ જોષી તસ્‍વીર મુકેશ વાઘેલા)

(1:42 pm IST)