News of Sunday, 25th October 2020
જામનગર શહેરમાં કોરોનાના નવા 34 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 34 પોઝીટીવ કેસ નોંધાયા 24 કલાકમાં : વધુ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હાલમાં 182 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે,અત્યાર સુધીમાં 91146 સેમ્પલ લેવાયા છે
(7:15 pm IST)