સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 9 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 3 કેસ,વંથલીમાં 2 કેસ,માળીયા, માણાવદર,અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોના ધીમો પડ્યો છે આજે નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા નવા 18 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 9 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 3 કેસ,વંથલીમાં 2 કેસ,માળીયા, માણાવદર,અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:21 pm IST)