News of Sunday, 25th September 2022
મહુવામાં 'માનસ માતુ ભવાનિ' રામકથામા ઉમટતા ભાવિકો
મહુવામાં પૂ. મોરારિબાપુના વ્યાસાસને 'માનસ માતુ ભવાની' રામકથા શનિવારથી પ્રારંભ થયેલ છે. નવરાત્રી પર્વ પર યોજાયેલ આ રામકથામાં પહેલા દિવસથી જ ભાવિક શ્રોતાઓની ભીડ રહી છે.( તસવીર - મૂકેશ પંડિત )
(5:47 pm IST)