સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th September 2022

મહુવામાં 'માનસ માતુ ભવાનિ' રામકથામા ઉમટતા ભાવિકો

મહુવામાં પૂ. મોરારિબાપુના વ્યાસાસને 'માનસ માતુ ભવાની' રામકથા શનિવારથી પ્રારંભ થયેલ છે. નવરાત્રી પર્વ પર યોજાયેલ આ રામકથામાં પહેલા દિવસથી જ ભાવિક શ્રોતાઓની ભીડ રહી છે.( તસવીર - મૂકેશ પંડિત )

(5:47 pm IST)