સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

પોરબંદરમાં લમ્‍પી વાયરસથી ગૌવંશનું મૃત્‍યુ : સંક્રમણના નવા ૩ કેસ

પોરબંદર તા. રપ : લમ્‍પી વાયરસથી વધુ એક ગૌવંશનું મૃત્‍યુ થયું છે. અત્‍યાર સુધીમાં લમ્‍પી વાયરસથી કુલ મૃત્‍યુઆંક ૧૪ પહોંચ્‍યો છ.ે

લમ્‍પી વાયરસના જિલ્લામાં ૩ નવા કેસ આવ્‍યા છે જીઆઇડીસી આઇસોલેશન વોર્ડમાં હાલ ૬૭ પશુઓ સારવારમાં છે અને સાત પશુઓ સાજા થઇ ગયેલ છ.

(1:57 pm IST)