News of Friday, 25th June 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના વળતા પાણી : નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 3.04.602 સેમ્પલ લેવાયા છે
(6:47 pm IST)