સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

નંદીશાળા - દામનગરની મુલાકાત

દામનગરઃ દામનગર શહેર ની જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ની શુભેચ્છા મુલાકાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના પ્રવકતા મહેશભાઈ કસવાળા અમરેલી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા લાઠી નગરપાલિકા ના ભરતભાઈ પાડા સહિત ના અગ્રણી ઓએ અબોલ જીવો ની સેવા નિહાળી ખૂબ ખુશી વ્યકત કરી કરી દ્યણી જગ્યા એ ગૌશાળા ઓ જોઈ પણ આર્થિક ઉપાર્જન ના આધાર સ્વમાની પશુ બળદો ની સેવા નિહાળી ખૂબ પ્રભાવિત થતા નંદીશાળા દ્વારા થતી વંદનીય પ્રવૃત્ત્િ। થી અવગત કરતા ભગવાનભાઈ નારોલા એ દરેક વોર્ડ વિભાગો થી અવગત કર્યા હતા જીવદયા પરિવાર ટ્રસ્ટ માં પધારેલ મહાનુભવો નું સંસ્થા ના ટ્રસ્ટી ઓ અને સ્વંયમ સેવકો એ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.

(11:41 am IST)