સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

જામનગર શહેરમાં કોરોનાનો વિસ્ફોટ :બે દર્દીઓના મૃત્યુ : નવા 357 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 284 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે,શહેરમાં આજે શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે,આજે કોરોનાથી બે  દર્દીઓના મૃત્યુ થયા છે જયારે નવા 357 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 284 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 6.41,141 સેમ્પલ લેવાયા છે,

(8:18 pm IST)