સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

ધોરાજી ખાતે ભારતના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે કરવામા આવશે.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ખાતે ભારતના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે કરવામા આવશે.
જેમા સવારે નવ કલાકે પ્રાંત અધિકારીનાં હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે.આ ઊપરાંત કોરોના વોરિયર્સ ને પ્રી કોશન ડોઝ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે...

(8:16 pm IST)