સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

પોરબંદરમાં કોરાનાના ૪પ નવા કેસ

કોરાનાની સારવારમાં ૩૦ દર્દીઓ સાજા થતા હોસ્પીટલમાંથી રજા અપાઇઃ કુલ ૩૬૪ એકટીવ કેસો

પોરબંદર તા. રપ : જિલ્લામાં ર૪ કલાકમાં કોરાનાના ૪પ નવા પોઝીટીવ કેસો આવ્યા છે. જિલ્લામાં કોરાનાના કુલ સંખ્યા ૩૮પ૧ પહોંચી છે.

કોરાનાની સારવારમાં સિવિલ હોસ્પિટલમાં રહેલા ૩૦ દર્દીઓ સાજા થઇ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે ગઇકાલે પર૮ વ્યકિતઓના કોરાના ટેસ્ટ કર્યા હતા જેમાંથી ૪પ વ્યકિતઓના કોરાના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. જિલ્લામાં ૩પપ વ્યકિત હોમ આઇસોલેશન છે તેમજ જિલ્લામાં ૩૬૪ એકટીવ કેસ છે.

(1:28 pm IST)