સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

જામનગર જિલ્લામાં કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,66,456 સેમ્પલ લેવાયા છે

(7:39 pm IST)