સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 48 એક્ટીવ કેસ

જામનગર: જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે 24છેલ્લા  કલાકમાં વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 48 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,09,543 સેમ્પલ લેવાયા છે

(9:19 pm IST)